Sunday, 4 March 2018

ના રાજ જોઈએ, ના તાજ જોઈએ, માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ….



જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા બની જાય છે..!!

સુની મારી આંખો માં ભલે, રણ ની તરસ છે. ….
ઝાંખી ને જો ભીતર, ત્યાં લાગણી ની પરબ છે. …

ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
ચાલ ને સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે….

No comments:

Post a Comment

શિક્ષણનો અભિનવ પ્રયોગ નઈતાલીમ

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનો એક અભિનવ પ્રયોગ    નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષણ સાથે સમન્...